Monday, September 15, 2008

ક્રાન્તિબીજ

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરોને હિમાલય પણ નથી નડતો..
-શૂન્ય પાલનપુરી

No comments: